રુદ્રીપૂજા
જય હાટકેશ
આવતીકાલ ૨૬/૨/૨૫ સાંજે રુદ્રીપૂજા ના યજમાન નો લાભ જયોત ધિરેનભાઈ છાયા લેશે. આપ સૌને સાંજે સમયસર પધારવા વીનંતી છે .
સ્થળઃ હાટકેશ્વર મંદિર
૧) સાંજે ૬.૦૦ લઘુરુદ્રી પુજા શરુ
૨) ૭.૦૦ મહીમ્ન અને અન્ય સ્તુતિ પઠન
૩) મહાઆરતી
૪) ફળાહાર
હજુપણ જો આપમાંથી કોઈ એ ફરાળ માટે જનસંખ્યા ન આપેલ હોય તો આજ રાત્રે ૯.૦૦ વાગ્યે સુધી આપી દેવા વિનંતી 🙏🏻 અન્ન બગાડ રોકવા પ્રયત્ન કરીશું અને વ્યવસ્થા જાળવવા વિનંતી .