જય હાટકેશ દુઃખદ સમાચાર ગ. સ્વ કોકીલાબેન ધનંજયભાઈ અંતાણી તે સંદીપ અંતાણી, ઉત્તરા અંજારીયા અને કવિતા અંજારીયાના માતૃશ્રી, ગૌતમી અંતાણી , જય તથા હસિત અંજારીયાના સાસુ, મીત ના દાદી અને મિહીર,ભુવન,રીયા અને રોહનના નાની સ્વ.નવરંગબેન પ્રબોદરાય છાયાના પુત્રીનુ આજરોજ ૯-૫-૨૪ ના અવસાન થયેલ છે. તેમની શ્મશાનયાત્રા તા ૧૦-૫-૨૪ ના સવારે ૯.૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાન મકાન નં-૫, પ્લોટ-૨૭, સેકટર-૭, પ્રભાત પબ્લીક સ્કુલ પાસે, ગાંધીધામ થી આદીપુર શ્મશાને જવા રવાના થશે.